સાણંદના તેલાવમાં એક મકાનમાં પરિવાર સૂતો રહ્યો અને 2 તસ્કરોએ રૂ.16 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર

સાણંદના તેલાવ ગામે મારૂતિ ગ્રીન લેન્ડ સોસાયટીના એક મકાનમાં પરિવાર સૂતો રહ્યો અને તસ્કરોએ એક ઘરનો સ્લાઇડર કાચનો દરવાજો ખોલી રૂમમાંથી ચાંદીની વીંટી અને રોકડ 12 હજારની ચોરી કરી ફરાર…

કલોલમાં આવેલ મોબાઈલ હબ નામની દુકાનના માલિકે જુના-નવા મોબાઈલ વેચાણનું રજીસ્ટ્ર મેન્ટેન નહીં કરતાં ગુનો નોંધાયો

કલોલ શહેરમાં ટાવર ચોકમાં નગરપાલિકાના શોપિંગમાં આવેલા મોબાઈલ હબ નામની દુકાનના માલિક વિરૂદ્ધ જુના-નવા મોબાઈલ વેચાણનું રજીસ્ટ્ર મેન્ટેન નહીં કરી જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે., જિલ્લા…

CM ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગરમાં 396 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના જ બાકિ છે ત્યારે તમામ પાર્ટીઓ ઉમેદવારોના નામ જાહેર કરવાના કામે લાગી છે, ભાજપ આ વખતે બહુમતી જીત મેળવવા માટે કોઇ કચાશ છોડવા માગંતી નથી.…

અહેવાલ : ગોપાલ મકવાણા (મટોડા)

અમદાવાદ SP રિંગ રોડ પર શનિવારે સવારે બાકરોલ થી સનાથલ તરફ જઈ રહેલ એક ચોખા ભરેલ ટ્રકમાં અગમ્યો કારણસર આગ લાગી હતી. ટ્રકમાં આગ લાગતા હાઇવે ઉપર ટ્રાફિક જામના થયો…

સાણંદ શહેરમાં શિવરાત્રિનો લોક મેળો જામ્યો, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

સાણંદ શહેરમાં શિવરાત્રિનો પરંપરાગત રીતે દર વર્ષે યોજાતો લોક મેળો આજે શિવરાત્રિ નિમિતે પણ યોજાયો છે. નળ સરોવર ત્રણ રસ્તા થી ગઢીયા ચાર રસ્તા થઈ સાણંદ કોર્ટ હાઇવે રોડ પર…

મનોહર ટાઈમ્સ મોબાઇલ એપ ડાઉનલોડ કેમ્પ યોજાયો

અગ્રણી મીડિયા ગ્રુપ મનોહર ટાઇમ્સ ન્યુઝ પરિવાર દ્વારા તાજેતરમાં 26 જાન્યુઆરીના રોજ લોન્ચ કરેલ મોબાઈલ એપ્લિકેશન માં હાલ 1300 થી વધુ લોકો જોડાઈ ગયા છે ત્યારે, આ ન્યૂઝ વધુને વધુ…

સાણંદમાં શિવાલયોમાં દર્શન કરવા ભક્તો ઉમટ્યા : સાણંદ સ્ટેટ રાજવીએ ભાવનાથ મહાદેવના મંદિરે પૂજા કરી

શિવરાત્રી પર્વની સાણંદમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી થઈ રહી છે, શિવરાત્રી નિમિત્તે સાણંદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોના શિવાલયો વહેલી સવારથી જ હર હર ભોલે ના નાદથી ગુંજી ઉઠ્યા છે. મોટી સંખ્યામાં…

IIॐ हौं जुं सः ॐ भूभुवः स्वः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव बन्धनान् मृत्युर्मोक्षिय मामृतात् ॐ स्वः भुवः भूः ॐ सः जूं हों ॐ II

મહાશિવરાત્રી સાથે ભગવાન શિવની કેટલીક માન્યતાઓ છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ આ વિશેષ દિવસે મધ્યરાત્રીએ બ્રહ્માના રુદ્ર રૂપમાં ઉતર્યા હતા. તો ક્યાંક એવું પણ માનવામાં આવે છે…

બોર્ડના વિદ્યાર્થીઓ આતંકિત રહે અને પરીક્ષા ખંડને ઓપરેશન થિયેટર સમજે તેમાં જ તેમનાં તથાકથિત હિતેચ્છુઓ રાજી રહે છે.

જેમ નદી કે કેનાલ ઉપર જાળી લગાવવાથી આત્મહત્યા કરનારને રોકી શકાય ખરું ? કેવળ નિયમો કે કાયદો કડક બનાવી દેવાથી બળાત્કાર રોકી શકાય ? ગુટખા કે તંબાકુની પડીકી ઉપર ચેતવણી…

સમાજમાં સ્ત્રી પુરુષ સમાનતાની વાસ્તવિક સ્થિતિ અને બદલાવની દિશામાં પુરુષોની ભૂમિકા

સમાન્ય રીતે એવું કહેવાતું હોય છે કે સ્ત્રી અને પુરુષ એ બંને સમાજરૂપી રથના બે પૈડા સમાન છે. રથને જો યોગ્ય રીતે ચલાવવો હોય તો તેના બંને પૈડા યોગ્ય સ્થિતિમાં…