અંબાલાલ પટેલની અધરાધારની આગાહી, કહ્યું ‘આ વિસ્તારમાં પડશે 7થી 8 ઇંચ વરસાદ’

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો 25 જૂનથી ગુજરાતમાં ચોમાસાનો વરસાદ વધશે તેમ પણ જણાવ્યું છે.…

ગાંધીનગરમાં નિવૃત ડેપ્યુટી મામલતદારનાં ગળામાંથી સોનાની ચેઇન કાઢી રફુચક્કર

ગાંધીનગરમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી કીમતી સામાન ચોરી લેતી ગેંગનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે. રિક્ષામાં પેસેન્જરનાં સ્વાંગમાં બેઠેલા ઈસમો નિવૃત ડેપ્યુટી મામલતદારનાં ગળામાંથી સોનાની ચેઇન કાઢી રફુચક્કર થઇ ગયા…

વટવામાં મોબાઇલ અને પર્સ ચોરી કર્યાની શંકા રાખીને ચાર શખ્સોએ યુવકને દંડાથી ફટકારી હત્યાનો પ્રયાસ કર્યો

વટવામાં ચાર શખ્સોએ ભેગા મળીને યુવક પર મોબાઇલ અને પર્સ ચોરી કર્યાની શંકા રાખીને દંડાથી માર મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમજ અગાઉ મોબાઇલ ચોર્યો હોવાથી તેની પર શંકા ગઇ…

અમદાવાદના પોશ વિસ્તારમાં પોલીસની મેગા ડ્રાઈવ

અમદાવાદના સિંધુભવન રોડ પર મોટી સંખ્યામાં યુવાઓ અવરજવર રહે છે, ત્યારે સિંધુ ભવન રોડ પરથી જ નશીલા પદાર્થોનું વેચાણ, સેવન તથા સ્ટંટ કરતા યુવાઓના વીડિયો સામે આવે છે. જેને લઈને…

ઉલારીયા નજીક સત્યેસ રેસીડેન્સીનામાં રૂ.6.91 લાખના દાગીના રોડકની ચોરી

સાણંદના સરખેજ હાઇવે પર સાબર હોટેલ પાસે સત્યેસ રેસીડેન્સી માં એસ/106માં પપ્પુભાઈ અસલાજી પ્રજાપતિ (મૂળ રહે. રાજસ્થાન) પરિવાર સાથે રહે છે અને પપ્પુભાઈ ક્ષેત્રપાલ રોડ લાઈન ટ્રાન્સપોર્ટશનનો વ્યવસાય છેલ્લા દશ…

किसीभी क्षेत्र में जब कोई सर्वोच्च शिखर पर पहुँच जाता है, तब उसे टिके रहने के लिए प्रचंड अवधान की आवश्यकता होती है।

કોઈ ખેલાડી હોય કે સંગીતકાર, ચિત્ર-કાર હોય કે ગાયક કલાકાર ઉદ્યોગ પતિ હોય કે રાજ-નેતા, ચિંતક, વિચારક હોય કે ધર્મગુરુ કોઈ પણ ક્ષેત્રમાં જયારે તમે શિખર પર પહોંચી જાઓ છો…

એક ઓલિયો ફકીર: સંત કબીર

ગુજરાતી ભાષામાં ઓલિયો શબ્દનો અર્થ ખુદાનો ભક્ત, ભગવાનના વિચારોમાં મસ્ત, ભોળો, નિખાલસ અને નિષ્કપટિ માણસ થાય છે. જયારે ફકીર શબ્દનો અર્થ પરમેશ્વરને યાદ કરનાર, ત્યાગી, વેરાગી જેવો થાય છે. ઓલિયા…

અમદાવાદની કંપનીના સંચાલકને પાંચ એજન્ટોએ રૂપિયા 1.16 કરોડનો ચુનો લગાવ્યો

અમદાવાદના શાહિબાગમાં વીસ વર્ષથી શ્રીનાથ કારગો પ્રા.લી. કંપનીના દેશભરના જુદા જુદા પાંચ સેન્ટરોના એજન્ટોએ એક બીજાની મદદગારીથી કંપનીના સોફટવેર ચાર્જ કરવાના રૂપિયા 1.16 કરોડ રૂપિયા જમા નહી કરાવી ઘરભેગા કરી…

ત્રાગડના નિવૃત બેન્કકર્મી પાસે શેરબજારમાં રોકાણના બહાને ગઠિયાઓએ રૂ. 52.95 લાખ પડાવ્યા

ત્રાગડના નિવૃત બેન્કકર્મીને શેર બજારમાં રોકાણ કરવાથી સારો નફો થશે તેવી લોભામણી લાલચ આપીને ગઠિયાઓએ રૂ. 52.95 લાખ પડાવ્યા હતા. જેમાં વૃધ્ધને વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને રોકાણની ટીપ્સ આપતા હતા.…