ભારતીય જનમાનસમાં હ્રદયસ્થ: લોકભોગ્ય શ્રી કૃષ્ણ…!
શ્રીકૃષ્ણ વિષે ઘણું લખાયું અને કહેવાયું છે. તેમની લાક્ષણિકતાઓ મુજબ તેમને અનેક નામોથી ઓળખવામાં આવે છે. કોઈ તેમને પ્રખર રાજનીતિજ્ઞ તો કોઈ તેમને મેનેજમેન્ટ ગુરૂ તરીકે પણ મુલવે છે. ધાર્મિક…
ઇતિહાસની સૌથી મોટી હિજરત!
અહીં, આ લેખની પાછળ જે હેતુ છે તે માત્ર આઝાદી પછી તરત ભાગલાના જે અત્યંત ઘાતક અને અકલ્પનીય પરિણામો આવા પણ હતા, તે દર્શાવવાનો જ નથી પરંતુ પાઠકો પોતાની વિવેક…
ધ બિઝનેસમેનનો પરિપ્રેક્ષ્ય: માર્કેટિંગ અને તેની વ્યૂહરચના
આજના સ્પર્ધાત્મક વ્યાપાર વાતાવરણમાં, માર્કેટિંગ માત્ર ઉત્પાદનોને પ્રમોટ કરવા ઉપરાંત વિસ્તરે છે; કંપનીની વૃદ્ધિ અને ટકાઉપણું માટે તે આવશ્યક વ્યૂહાત્મક કાર્ય છે. આને સમજીને, ઉદ્યોગપતિએ માર્કેટિંગનો સર્વગ્રાહી અને વ્યૂહાત્મક પ્રયાસ…
तन्मे मनः शिव संकल्पमस्तु
कर्पूर गौरम करुणावतारंसंसार सारं भुजगेन्द्र हारं। सदा वसंतं हृदयार विन्दे_भवं भवानी सहितं नमामि॥ જે કપૂર જેવા ગોર વર્ણવાળા છે, કરુણાના અવતાર છે, સંસારનો સાર છે અને નાગનો હાર ધારણ કરે…
ખરાબ હવામાનમાં ફસાયેલી જેદ્દાહ ફ્લાઈટને મુંબઈ ડાઈવર્ટ કરવી પડી
ઈન્ડિગોની બુધવારે જેદ્દાહથી અમદાવાદ આવતી ફ્લાઈટ આકાશમાં હતી અને અચાનક જ પાઈલટને ખરાબ વાતાવરણમાં ફસાતા પાઈલટો મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને સવારે 9.30 વાગે ફ્લાઈટને મુંબઈ એરપોર્ટ પર ડાઈવર્ટ કરી દીધી…
ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે અતિભારે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી
ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે અને એના પર અસન વાવાઝોડો ત્રાટકવાની ચેતવણી,જેના લીધે હાલ રાજ્યમાં લોકો દહેશતમાં જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, કચ્છ,…
વિરમગામના સુરજગઢ ગામથી પોલીસે પાણીમાં ફસાયેલાં લોકોનું રેસ્ક્યુ કર્યું
વિરમગામના નળકાંઠા વિસ્તારમાં અનેક ગામોમાં નીચાણવાળા વિસ્તાર રોડ ઉપર વરસાદી પાણીનો ભરાવો થયો છે. ત્યારે વિરમગામના સુરજગઢ ગામનાં લોકો વરસાદના પાણીમાં ફસાયેલ હોવાની માહિતી પોલીસ અને વહીવટી તંત્રને મળતા તાત્કાલિક…
વનાળીયાનો ચેકડેમ તૂટ્યો, ગામમાં પાણી ન આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો
સાણંદના નળ સરોવર નજીકના વનાળીયા ગામનો 900 વીઘાનો ચેકડેમમાં ઉપરવાસના પાણી આવતા સ્થાનિક તંત્ર એક્સન મોડ પર આવ્યું હતું, તંત્રએ ગામમાં રહેતા 2 હજારથી વધુ લોકો તેઓના પશુ સમાન સાથે…
આજે કચ્છ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે સવારે આગાહી કરવામાં આવી છે કે, હજુ પણ દિવસ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. તેમજ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના ભાગોમાં…
કચ્છમાં જતી એસટીની 100થી વધુ બસોનાં પૈડાં થંભી ગયાં
સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર નદીના પાણી ફરી વળ્યાં હતાં. જેથી કરીને આ નેશનલ હાઇવે મંગળવારે સવારે 10:00 વાગ્યાથી બંધ કરવામાં આવ્યો છે અને કચ્છ…
