વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે અનોખો કાર્યક્રમ
સાણંદ ખાતે આગામી ૧૪ જૂનને શુક્રવાર વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.સાણંદ ઘોડાગાડી સ્ટેન્ડ ખાતે આવેલ દિવ્ય જીવન બ્લડ બેન્ક કે જે છેલ્લા સવા વર્ષમાં સાણંદના…
3 ચેઇનસ્નેચર તેમના ગળામાંથી સવાલાખની કિંમતની સોનાનો દોરો તોડી ફરાર
અમદાવાદના સેટેલાઇટમાં રહેતા LICના આધેડ કર્મચારીના ગળામાં હાથ નાખી સવાલાખનો સોનાનો દોરો તોડી ગયા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર સેટેલાઈટ ઉમિયા વિજયની ગલીમાાં આવેલા જૈન શાસન વિભાગ-2માં રહેતા…
અમદાવાદમા અભયમ ટીમે ફરી એક વાર મહિલાઓની સમસ્યાઓનું નિરાકરણ લાવ્યું
શહેરના પશ્વિમ વિસ્તારમાં 16 વર્ષીય સગીરા તેની માતા સાથે રહે છે, માતા નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવી છે. જ્યારે સગીરા ઘરનું કામકાજ કરે છે. માતા નોકરી પર સાંજના સમયે પરત…
ચાંદખેડામાં AC ચોરનાર બે શખસને પોલીસે પકડ્યા
ચાંદખેડાના એક ગોડાઉનમાંથી 9 AC ચોરી જનાર બે યુવકોને ચાંદખેડા પોલસે ઝડપી લઇ તમામ AC કબજે લીધા છે. આ યુવકો ઉનાળામા ACની માગ હોવાથી ચોરીને વેચવાની ફિરાકમાં હતા ત્યારે પોલીસે…
અમરાઇવાડીમાં બે યુવતીઓના ઝઘડામાં વચ્ચે પડેલ યુવકને ત્રણ શખ્સોએ ફટકારી પથ્થરોથી હુમલો કર્યો
અમરાઇવાડીમાં બે છોકરીઓ બગીચામાં હિંચકામાં બેસવા બાબતે ઝઘડતી હતી. જેથી યુવક વચ્ચે પડીને છોડાવતો હતો. આ દરમ્યાન ત્રણ શખ્સોએ આવીને તુ કેમ છોકરીઓના ઝઘડામાં વચ્ચે પડે છે કહીને માર માર્યો…
સાણંદ શહેર અને તાલુકામાં વરસાદી ઝાપટા
કમોસમી વરસાદની આગાહી વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર સાણંદ પંથકમાં ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા વળી છેલ્લા બે દિવસથી ભારે બફારાના કારણે લોકો અકળાય ઊઠ્યા હતા. રવિવારે દિવસ…
સાણંદમાં મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતી નિમિતે મહાઆરતીનું આયોજન કરાયું
શ્રી મહારાણા પ્રતાપસિંહજીની 484મી જન્મ જયંતી નિમિતેમહારાણા પ્રતાપસિંહજી સ્મારક સમિતિ, રાજપૂત કરણી સેના, રાજપુત વિકાસ સંઘ સાણંદ, ક્ષત્રિય યુવક સંઘ તેમજ ક્ષત્રિય સમાજના લોકોએ સાણંદમાં SBI બેંક પાસે મહારાણા પ્રતાપસિંહજી…
ગ્રાહક બજાર નો રાજા-સફળતા ની કથા
આગળ ના પ્રકરણ માં આપણે જોયું કે ગ્રાહક ના પ્રકાર કેટલા હોય,કઈ રીતે વર્ક કરી ને ગ્રાહક ને કાયમી ગ્રાહક બનાવી શકાય અને નવા ગ્રાહક જુના ગ્રાહક દ્વારા કઈ રીતે…
જે સારૂ છે તે કરવા દરેક સમય સારોજ હોય છે.
” જે સારું છે એ કરવા દરેક સમય સારો જ હોય છે”. જીવનમાં તમે બે બાબતોને ક્યારેય નકારી શકતા નથી જન્મ અને મરણ. આ બંને પર તમારો કાબુ નથી પણ…
બુદ્ધિ આપણી સમસ્યાઓ ઉકલશે નહીં.
આપણી આસપાસના મોટા ભાગના લોકો આ અસાધારણ વિશ્વ પ્રત્યે બહુજ બેપરવા હોય છે. આપણે ક્યારેય પવનમાં ઝૂલતાં પાંદડાને પણ નથી જોતા. આપણે લીલા છમ્મ ઘાસ તરફ ધ્યાન નથી આપતા. તેને…
