લોકસભા ચૂંટણીની આચારસંહિતાને લઈને જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ : ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરાશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તારીખ 20, 21, 27, 28 એપ્રિલ અને તારીખ 4 અને 5 મેના રોજ અમુક સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યુ હતું, જે હવે મૌકૂફ…
સાણંદ તાલુકાના મટોડા ગામે બળિયાદેવ મહારાજ નો આળુદો યોજાયો : ગોપાલ મકવાણા.
સાણંદ તાલુકાના મટોડા ગામે પરંપરાગત રીતે શુક્રવારે યોજાયેલ બળીયાદેવ મહારાજ ના અળુદા માં મોટીસંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી બળિયાદેવ મહારાજ ને શ્રીફળ ચઢાવી દર્શન કરી સમુહ ઠંડુ ભોજન કર્યું હતું. Social
ગાંધીનગરના કર્મયોગી ભવનનાં પૂર્વ ડેપ્યુટી જનરલ મેનેજરને શેર બજારમાં ટ્રેડિંગ કરવાનાં બહાને ગઠિયાઓએ 21 લાખથી વધુનો ચૂનો લગાવ્યો
શેરબજાર પહેલાથી જ જોખમી વ્યવસાય માનવામાં આવે છે. આમાં રોકાણકાર એક જ ક્ષણમાં અમીર બની જાય છે અને બીજી જ ક્ષણે તેની કમાણી ડૂબી જાય છે. તેમ છતાં તેમાં રોકાણ…
રિલીફ રોડ આર્મીના લેફ્ટનન કર્નલને બે શખ્સોએ જોઇને ચાલતો નથી કહીને જાહેરમાં પટ્ટાથી માર માર્યો
રિલીફ રોડ પર આર્મીમાં ફરજ બજાવતા લેફ્ટનન કર્નલ પોતાની પત્ની સાથે ચાલતા જતા હતા તે સમયે એક કારચાલક તેમની પાસે આવ્યો હતો. જેથી કર્નલે કારના બોનેટ પર હાથ મૂકીને રસ્તો…
કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી, રિક્ટર સ્કેલ પર નોંધાઇ 3.7ની તીવ્રતા
ગુજરાતમાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. આ દરમિયાન કચ્છના ખાવડામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ આંચકાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે હજી સુધી…
ગોધાવીના પરિવારે યાત્રાધામ અંબાજી ખાતે યજ્ઞનું સુંદર આયોજન કર્યું —અહેવાલ : રાજદિપસિંહ વાઘેલા ગોધાવી
નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા ઘનશ્યામસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા પરિવાર ગોધાવી તરફ થી ચૈત્ર સુદ આઠમ ના રોજ અંબાજી મંદિર માં દ્વિ દિવસય સતચંડી મહાયજ્ઞ નું ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મોટી…
અમદાવાદના કર્ણાવતી ક્લબ પાછળ વેપારી પર ફાયરીંગ
કર્ણાવતી ક્લબ પાછળ કોઈ વેપારી ઉપર ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી. આ સમગ્ર મામલે સરખેજ પોલીસ દ્વારા એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હોવાની વિગત પણ સામે આવી. આ અંગે…
શિવરંજની ચાર રસ્તા પાસેના પેન્ટહાઉસમાં ACમાં શોર્ટ સર્કિટ
અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે નજીક આવેલા મારુતિ ટાવરના નવમા માળે પેન્ટહાઉસના બેડરૂમના એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના બની હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમો ત્યાં…
બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પગ મૂકી દેતા કાર ખાટલામાં સુઈ રહેલા બે માસુમો પર ફરી વળી
અમદાવાદ ના સીંગરવા ભગવતીનગરમાં 40 વર્ષીય સવરનાથ મોહતો તેમની પત્ની અને ત્રણ દિકરાઓ સાથે રહે છે અને મજુરી કામ કરે છે. ગરમીના કારણે પરિવાર ઘર બહાર ખાટલા પાથરીને સુવે છે.…
