જન્મોત્સવ પર્વ નિમિત્તે સાણંદમાં હનુમાન જયંતીના પવિત્ર પર્વની ઠેર ઠેર ઉજવણી
હનુમાન જયંતીના પવિત્ર પર્વ નિમિત્તે સાણંદની સર્વોદય સોસાયટી સામે આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાને અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. આ દિવસે મારુતિ યજ્ઞ તેમજ સમૂહ ભોજનનું પણ દર વર્ષની જેમ…
પોક્સો કેસમાં કાનૂની કાર્યવાહી હાઈકોર્ટે રદ કરી
17 વર્ષ અને 5 મહિનાની સગીરાને ભગાડી જવાના ગુન્હામાં 21 વર્ષીય આરોપી સામે ફરિયાદ નોંધાઈ હતી. સગીરાના પિતાએ ગોધરામાં ફરિયાદ કરી હતી. જેમાં આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીએ જામીન…
લોકસભા ચૂંટણીમાં BJPનું ખાતું ખૂલ્યું : ગુજરાતના ઇતિહાસમાં ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા
સુરત લોકસભા બેઠક પર ઈતિહાસ સર્જાયો છે. સુરત લોકસભા બેઠક બિનહરીફ બની છે. અપક્ષ સહિત તમામ અન્ય ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી છે. લોકસભા ચૂંટણીમાં સુરત બેઠકથી ભાજપનું ખાતુ ખૂલ્યું છે.સુરત…
વેજલપુર પોલીસે ગેરકાયદેસર ચાલતું કતલખાનું ઝડપી પાડ્યું
વેજલપુર પોલીસે ગેરકાયદેસર ચાલતું કતલખાનું ઝડપી પાડ્યું .પોલીસ કતલખાનામાં પહોંચી ત્યારે લોકો બૂમાબૂમ કરતા આરોપીઓ ભાગી રહ્યા હતા.પોલીસે કતલખાનામાંથી 400 કિલો ગૌમાંસ પણ કબ્જે કર્યું હતુ.કતલખાનું ચલાવનાર 2 આરોપીઓની ધરપકડ…
અમદાવાદના શિલજ, રતનપોળ અને વાંસ ગામે આગ લાગતા દોડધામ મચી : 1નું મોત
સૂત્રોના કહેવા મુજબ શહેરના શીલજ ક્રોસ રોડ નજીક અમેરિકન બેગ બનાવતી એક કંપનીના ગોડાઉનમાં આગ લાગી હોવાનો મેસેજ ફાયર બ્રિગેડને મળ્યો હતો. જેથી થલતેજ ફાયર સ્ટેશનની કુલ 5 જેટલી ગાડીઓ…
છત્રાલ પાસે ટ્રકનાં ચોર ખાનામાંથી 3.86 લાખનાં વિદેશી દારૃ સાથે ડ્રાઈવર ઝડપાયો :
13.91 લાખનો મુદ્દામાલ જપ્ત
મહેસાણા છત્રાલ હાઇવે તરફ સર્વિસ રોડ પરની હોટલ નજીક ઉભેલી ખાલી ટ્રકનાં ચોર ખાનામાંથી ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે પૂર્વ બાતમીના આધારે ત્રાટકીને વિદેશી દારૃ – બિયરની 1500 થી વધુ બોટલોનાં…
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં દ્વિતીય તબક્કાનું સ્ટાફ રેન્ડમાઈઝેશન યોજાયું
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં અમદાવાદ જિલ્લાની લોકસભા બેઠકો હેઠળ સમાવિષ્ટ વિધાનસભા વિસ્તારોમાં ચૂંટણી કામગીરી માટે સ્ટાફનું બીજા તબક્કાનું રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવ્યું હતું. લોકસભા બેઠકોના જનરલ…
ગુજરાતમાં હવામાન વિભાગે કરી મોટી આગાહી, કાળઝાળ ગરમી કહેર વરસાવશે
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનું પ્રમાણ ખુબ વધ્યું છે. રાજયના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર કરી રહ્યું છે,જેના લીધે પ્રશાસને ગરમીમાં કામ વગર બહાર ન નિકળવાની સલાહ આપી છે.કાળઝાળ…
